હિમાલય ના સિધ્ધ યોગી પાસેથી મને આ રહસ્ય જાણવા મળ્યું હતું . મનની અગાધ શક્તિ ના રહસ્યો કુંભક માં છુપાયેલા છે. ક્રિયા યોગ નો એક ભાગ છે .પૂર્ણ રૂપે શ્વાસ બહાર કાઢી નાખીને રોકી રાખવાથી બાહ્ય કુંભક થાય છે. કુંભક ની પ્રકૃયા દરમ્યાન શરીરમાં કાર્બન દાયોક્સેદ નું પ્રમાણ વધી જાય છે અને એ દરમ્યાન મન ના સંકલ્પ -વિકલ્પ ,તરંગો ,મનનો વેગ એ બધું શાંત પડી જાય છે. અને સાહજિક અંતર્જ્ઞાન ,સહ્જ્સ્ફૂરના ,અન્તઃપ્રેરના ખુબજ વધી જાય છે. એકજ વસ્તુ છે કે કુંભક ની પ્રક્રિયા નિષ્ણાત ગુરુ /માર્ગદર્શક પાસેથી શીખવી પડે નહીતો શરીર ને નુકશાન થઇ શકે.
સ્વામી અવધૂતાનંદ
Filed under: Uncategorized | Tagged: art of breathing, kumbhak, pranayama, swami rishi(avadhootananda) | Leave a comment »