આજે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિકતા ને વિજ્ઞાન ના દ્રષ્ટિબિંદુ થી જોવામાં આવેછે .દરેક ધાર્મિક વ્યક્તિ અધ્યાત્મિક નથી હોતી અને દરેક આધ્યત્મિક વ્યક્તિ સ્વ પરી પૂર્ણ છે અને અને સર્જનહાર નું પૂર્ણ સર્જન છે અને છતા એને વ્યક્તિગત અનુભૂતિ મેળવવી પડેછે! આજા ના ન્યૂ એજ (નવા વિશ્વ ) માં અમુક શબ્દો જાણવા જરૂરી છે જેમકે ક્વોનતમ ફિસિક્સ્, હિલીંગ ,યુંનીવેર્સલ લાઈફ ફોર્સ ,એનેર્જી,અસેન્શન,ડીએને,ચક્ર ,કુંડલીની જાગરણ ,મનિફેસ્તશન્,અફિર્મશન્સ્, વિગેરે વિગેરે .
માત્ર ટીલા ટપકા કરવાથી વ્યક્તિ અધ્ય્ત્મિક નથી બની શક્તિ -પોતાની અંદેર રહેલા વિશ્વા ચેતન્ય ને જગાડવું પડેછે,સાધના કરવી પડે છે, અને આ બધું સંસાર માં રહી ને જ કરવાનું છે અને એજ ખરો ટેસ્ટ -પરીક્ષા છે મિત્રો!
સ્વામી અવધૂતાનંદ
Filed under: Uncategorized | Tagged: new age tools, spiritulity, teachings of swami avadhootananda | 2 Comments »